-
સુરત
સુરભિ ડેરીનો ભાંડો ફૂટ્યો — 955 કિલો પનીર જપ્ત, માલિકે સ્વીકાર્યું નકલી હોવાનું: DCP રાજદીપસિંહ નકુમ
સુરતમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણીતી ‘સુરભિ ડેરી’ દ્વારા રોજેરોજ બજારમાં 200 કિલો જેટલું નકલી પનીર…
Read More » -
ભરૂચ
ભરૂચની સાયખા GIDCમાં વિકરાળ આગ:બોઈલર બ્લાસ્ટથી હાહાકાર — 3 શ્રમિકોના કરૂણ મોત, 24 ઇજાગ્રસ્ત
ભરૂચ જિલ્લાના સાયખા GIDC ખાતે આવેલી ફાર્માસ્યુટિકલ ઉત્પાદક વિશાલ્યકર ફાર્માકેમ કંપની માં મંગળવારની મધરાતે ભયાનક દુર્ઘટના બની હતી. રાત્રે…
Read More » -
સુરત
હાઈએલર્ટ: સુરત એરપોર્ટ પર ત્રિ-ચરણ ચેકિંગ, મુસાફરોને 3 કલાક વહેલું પહોંચવા સૂચના
સુરત દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત એરપોર્ટને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યું છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન (BCAS) દ્વારા તમામ ફ્લાઇટોમાં સેકન્ડરી…
Read More » -
સુરત
શહેરના ત્રણ સ્થળેથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, 10 આરોપી સકંજામાં
સુરત સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનરના નેતૃત્વમાં ચાલી રહેલા ‘ નો ડ્રગ ઈન સુરત ’ મેગા ઓપરેશન હેઠળ…
Read More » -
સુરત
કોસંબા ટ્રોલીબેગ મર્ડર કેસમાં મોટો ફેરફાર — આરોપી રવિ શર્માને લાજપોર જેલમાં ખસેડાયો
— 📍 કોસંબા (સુરત): કોસંબાના ચકચારી ટ્રોલીબેગ મર્ડર કેસ માં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. પ્રેમિકાની હત્યા કરીને લાશ…
Read More » -
Uncategorized
નહેરમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળ્યો — માંગરોળના મહુવેજ પાસે દુર્ઘટના, પરિવારમાં શોકની છાયા
માંગરોળ (સુરત): સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામ પાસે નહેરમાં નહાવા ગયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. કામરેજ ફાયર વિભાગની…
Read More » -
સુરત
કામરેજના નવાગામમાં 20 વર્ષીય પરપ્રાંતિય યુવકનો ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરીને અંત
કામરેજ, કામરેજ તાલુકાના નવાગામ વિસ્તારમાં એક 20 વર્ષીય પરપ્રાંતિય યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ…
Read More » -
સુરત
સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોની રજુઆતને પગલે તીઘરા અંડરગોટા ધનોરી મુખ્ય રોડ પર બમ્પર મુકવામાં આવ્યા.
અંડરગોટા મુખ્ય રસ્તાને તીઘરા ગોરગામ સાથે જોડતા રસ્તા પર બમ્પરના અભાવે હાઈસ્પીડ વાહનોને લીધે વારંવાર અકસ્માત થતાં આવેલ જેના…
Read More » -
સુરત
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ: સુરત સહિત સમગ્ર રાજ્યમાં ચેકિંગ વધારાયું
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા ભયંકર બ્લાસ્ટ બાદ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર…
Read More » -
સુરત
નવયુવાનોનું રાજકારણમાં આવવું ખરેખર બહુ જરૂરી છે : એડવોકેટ સહદેવ વાસાવા
1. નવી વિચારસરણી અને દૃષ્ટિ : યુવાનો ટેક્નોલોજી , પર્યાવરણ, શિક્ષણ અને રોજગાર જેવા આધુનિક મુદ્દાઓને વધુ સારી રીતે સમજે…
Read More »